એમ કેવાય છે કે જીવન નો આનંદ માણવો હોય ને ભાઇ તો તેને બવ ગંભીરતા થી નો લેવુ જોઈએ.
માણસ ના ખોળે જનમ લેવો ઈ કાંઇ જેવી તેવી વાત નથ હો.
ને આમેય એક એવરેજ જીવન જીવતો માણસ છે ને સાલુ કાંઇ કરતો હોય ને એના કરતા ઇ કેમ કરવુ ને ઇ કરવા થી હું થાહે એની ઉપાઘી જાજી લેય.
હવે મજા ની વાત તો ઈ છે કે બઘાય ને ખબર છે કે ઉપાઘી લેવાથી કાંઇ વરતુ નથ, પણ તોય ઉપાઘી લીધા વગર છે ને.. કોઈ ને હાલતુ ય નથ. જોજો બીજા કોઈ ને સલાહ આપવાની થાહે ને, તો તો એને તરત કેહે કે ભાઈ ઉપાધીયુ હું કામ લ્યો છો. ઊપર વાળો સૌ હારાવાના કરશે. હા હા હા…. હાચી વાત કીધી કે નઇ…
પણ જો હાચુ કઉં ને તો જીવન માં આનંદ છે ને આ ઉપાધીયુ વચ્ચે ઘટતી નાની નાની ઘટમાળુ નો જ છે.
તમારા ભુતકાળ માં જરાક ડુબકી લગાવો…
View original post 219 more words